રહી ગયાં ઘણાં કંસ-શકુનિ-દુર્યોધનો બાકી અહીં,
કૃષ્ણે કર્યું એક કાલિનાગનું દમન, તો શું થઈ ગયું?
થયું ચીર-હરણ દ્રૌપદીનું, સીતાની અગ્નિ-પરીક્ષા અહીં,
હરે કોઈ નર, કોઈ નારીનું સન્માન, તો શું થઈ ગયું?
આપે ઉજાસ, હરીને તિમિર, હો દિન કે રાત અહીં,
ઉગે છે સૂર્ય-ચંદ્ર, વીંધીને ગગન, તો શું થઈ ગયું?
મળે રતનો દાનવોને,છો પીવું પડે ઝહેર, શિવને જ અહીં,
લાખ પ્રયાસો પછી પણ,આવું જ હોય સમુદ્ર-મંથન,તો શું થઈ ગયું?
દીપ્તિ પટેલ 'શમા' ૨૦ નવેમ્બર, ૨૦૦૭.
Categories
- દર્દ (2)
- મારાં તહેવારો (3)
- મારાં વ્હાલાં હાઈકુ (3)
- મારી કવિતા (9)
- મુક્ત પંક્તિઓ (4)
- શેર (6)
- સંબંધ (2)
Gujarati Typepad Link
ગુજરાતી ટાઈપપૅડ
ગુજરાતીમાં પ્રતિભાવો લખવા માટે આ ટાઈપપૅડ પર લખી-કૉપી કરી અને કૉમેન્ટ વિભાગમાં પૅસ્ટ કરો.
શુક્રવાર, 28 ડિસેમ્બર, 2007
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
3 ટિપ્પણી(ઓ):
એકદમ સાચી વાત લખી છે.
atyar na samay ni sachi vaat kari che
owsome one
dipti....
kali yug ni asar tamari kavita ma kandari ne tame yogay j varnan karyu chhe...pramod
ટિપ્પણી પોસ્ટ કરો